| જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા (રાગ - પ્રભાતિયું) |
|
|
|
|
નાદબ્રહ્મ પદ - ૩૪૨, રાગ - પ્રભાતિયું જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ? દહીંતણા દહીંથરા, ઘી તણાં ધેબરાં, કઢિયેલાં દૂધ તે કોણ પીશે ? જમુનાને તીરે ગૌધણ ચરાવતાં, મધુરી શી મોરલી કોણ વહાશે ?
|




