| અમૂલ્ય તત્વવિચાર - બહુ પુણ્યકેરા પુંજથી |
|
|
|
|
નાદબ્રહ્મ પદ - ૮૯૫, પૃષ્ઠ-૬૦૯ બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, nirdosh sukh niradosha ānaňd, lyo game tyāň-thi bhale, હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
|




