Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સાખી કહૈ ગહે નહીં, ચાલ ચલી નહીં જાય
સલિલ મોહ નદિયાં બહે, પાંવ નહીં ઠહરાય

ઘણા અજ્ઞાની જીવો મારી રચેલી સાખી બોલે છે પરંતુ તેમાં રહેલો અર્થ તેઓ ગ્રહણ કરતાં નથી. તે કારણે તેઓ સંત પુરૂષોએ બતાવેલ માર્ગ આગળ વધી શકતા નથી. તે લોકોના હૃદયમાં વિષયવાસના રૂપી પાણી ભર્યું હોય છે તેથી મોહ રૂપી નદીઓમાં તે લોકોનો પગ કદી પણ લગીરે ઠરતો નથી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,842
pdf-1અનંત સૂર | Anant Soor 10,554
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,355
pdf-3Amar Varso | અમર વારસો 8,006
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,071