Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

તેરા સંગી કોઈ નહીં, સબૈ સ્વારથી લોય
મન પરતીતિ ન ઉપજૈ જીવ બિસ્વાસ ન હોય

આ સંસારમાં કોઈ તારું નથી. બધા લોકો સ્વાર્થી છે. પરંતુ મનને ખાતરી થતી નથી અને જીવને વિશ્વાસ બેસતો નથી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,512
pdf-1અનંત સૂર | Anant Soor 10,203
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,178
pdf-3Amar Varso | અમર વારસો 7,870
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,901