Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબીરા યહ તન જાત હૈ, સકૈ તો ઠોર લગાવ
કર સેવા સત સાધકી, ઔર ગુરુ કે ગુન ગાવ

કબીર કહે છે આ શરીર તો એક દિવસ ખાખ થઈ જવાનું જ છે તારાથી બને તો સંતસાધુઓની સેવા કરવામાં અને ગુરૂના ગુણગાન ગાવામાં આ શરીરને રોકી રાખ. જીવનનું સાર્થક્ય એમાં જ છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,834
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,479
pdf-2અનંત સૂર | Anant Soor 9,069
pdf-3Amar Varso | અમર વારસો 7,372
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,733