Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

આસન મારે ક્યા ભયા, મુઇ ન મનકી આશ
જ્યોં તેલી કે બેલકો, ઘર હી કોસ પચાસ !

આસન લગાવીને બેસી જવાથી શું વળે ?  મનની આશા તો મરી નથી. એ તો ઘાંચીના બળદના પચાસ ગાઉના પ્રવાસ જેવી ગતિ છે !

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,549
pdf-1અનંત સૂર | Anant Soor 10,221
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,206
pdf-3Amar Varso | અમર વારસો 7,887
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,916