કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
એક શબ્દ મેં સબ કહા, સબ હી અર્થ વિચાર
ભજિયે નિર્ગુન નામ કો, તજિયે વિષય વિકાર
સર્વ અર્થનો વિચાર કરીને આ એક જ શબ્દમાં બધું સમજાવી દીધું છે કે વિષય વિકાર ત્યજી દો અને નિર્ગુણ પરમાત્માનું જ ભજન કરો.
Add comment