Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સાંચે કોઈ ન પતી જઈ, જૂઠે જગ પતિમાય
ગલી ગલી ગોરસ ફિરૈ, મદિરા બૈઠિ બિકાય

પરંતુ સત્ય પર તો કોઈને વિશ્વાસ નથી. જગતને જૂઠા પર જ વિશ્વાસ છે. ગોરસ વેચવા ગલીએ ગલીએ ઘૂમવું પડે છે જ્યારે મદિરા તો દુકાને જ બેસીને વેચાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,517
pdf-1અનંત સૂર | Anant Soor 10,206
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,180
pdf-3Amar Varso | અમર વારસો 7,871
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,905