Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સબ તે સાંચા હૈ ભલા, જો સાંચા દિલ હોઈ
સાંચા બિના સુખ નાહિ, ના કોટિ કરૈ જો કોઈ

જે સાચા દિલનો માણસ છે તે જ ઉત્તમ મનુષ્ય ગણાય. ખરેખર, કોઈ કોટિ ઉપાયો ભલે કરે પણ સત્ય વિના સુખની પ્રાપ્તિ થતી જ નથી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,485
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,714
pdf-2અનંત સૂર | Anant Soor 9,471
pdf-3Amar Varso | અમર વારસો 7,574
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,372