Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સાંચૈ સૌદા કીજિયે, અપને મનમેં જાનિ
સાંચે હીરા પાઈયે, ઝૂઠે મૂરૌ હાનિ

પોતાના મનથી સમજી લઈને સત્યનો જ સોદો કરવો. સત્યના વેપારથી જ અમૂલ્ય હીરાની પ્રાપ્તિ થશે. બાકી જૂઠના આશ્રયથી તો ભારોભાર નુકસાની જ છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,026
pdf-1અનંત સૂર | Anant Soor 10,733
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,470
pdf-3Amar Varso | અમર વારસો 8,083
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,172