Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

દયા કૌન પર કીજિયે, કા પર નિર્દય હોય
સાંઈ કે સબ જીવ હૈ, કીરી કુંજર દોય

કોના પર દયા રાખવી ને કોના પર ન રાખવી એવો વિચાર કદી કરવો નહીં કારણ કે બધાં જ જીવ તો ભગવાનના છે. માટે બધાં પર દયાભાવ રાખવો જરૂરી છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,517
pdf-1અનંત સૂર | Anant Soor 10,206
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,180
pdf-3Amar Varso | અમર વારસો 7,871
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,905