Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબિરા તહાં ન જોઈએ, જહાં કપટકા હેત
જાનો કલી અનારકી તન રાતા મન શ્વેત

કબીર કહે છે કે જ્યાં કપટ ભરેલું હેત હોય ત્યાં કદી પણ જવું નહિ. એ તો દાડમની કળી જેવું છે - બહારથી લાલ દેખાય પણ અંદર જુઓ તો ધોળું ધબ.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,797
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,465
pdf-2અનંત સૂર | Anant Soor 9,044
pdf-3Amar Varso | અમર વારસો 7,354
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,704