Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબિરા તહાં ન જોઈએ, જહાં કપટકા હેત
જાનો કલી અનારકી તન રાતા મન શ્વેત

કબીર કહે છે કે જ્યાં કપટ ભરેલું હેત હોય ત્યાં કદી પણ જવું નહિ. એ તો દાડમની કળી જેવું છે - બહારથી લાલ દેખાય પણ અંદર જુઓ તો ધોળું ધબ.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,517
pdf-1અનંત સૂર | Anant Soor 10,206
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,180
pdf-3Amar Varso | અમર વારસો 7,871
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,905