કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નામ ન રટા ક્યા હુઆ, જો અંતર હૈ હેત
પતિ બરતા પતિકો ભજૈ, મુખ સે નામ ન લેત
હૃદયમાં જો ભરપૂર પ્રેમભક્તિ હોય તો મોઢેથી નામ રટણ ન કરે તો યે શું ? પતિવ્રતા નારી હૃદયપૂર્વક પતિને જ અખંડ ભજે છે; તે મોઢેથી એનું નામ લેતી નથી.
Add comment