Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જો જાગત સો સ્વપ્નમેં, જ્યોં ઘટ ભીતર સ્વાંસ
જો જન જાકો ભાવતા, સો જન તાકે પાસ

જેમ શરીરમાં શ્વાસનો સ્વાભાવિક પણે અનુભવ થયા કરે છે તેમ શરીરમાં અંદર જ જાગ્રત અવસ્થા કે સ્વપ્નાવસ્થામાં પણ પરમાત્માનો અનુભવ થઈ શકે છે. જેને જે વસ્તુ પર પ્રેમ હોય તે સદાય તેની પાસે જ હોય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,513
pdf-1અનંત સૂર | Anant Soor 10,204
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,179
pdf-3Amar Varso | અમર વારસો 7,871
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,902