કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રભુતા કો સબ કોઉ ભજૈ, પ્રભુકો ભજૈ ન કોય
કહ કબીર પ્રભુકો ભજૈ, પ્રભુતા ચેરી હોય !
કબીર કહે છે કે મોટાઈને બધાયે ભજે છે (ઈચ્છે છે) પણ પ્રભુને તો કોઈ ભજતું નથી. પ્રભુને જો ભજશો તો પ્રભુતા દાસી થઈને પાછળ પાછળ આવશે.
Add comment