કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મનસે સુરમુનિ જહંડિયા, મન કે લાખ દુવાર
યે મન ચંચલ ચોર હૈ, યે મન શુદ્ધ ઠગાર
આ મનને કારણે તો ઋષિમુનિઓ અને દેવો પણ ઠગાઈ ગયા છે. મનને છટકવા માટે તો લાખો દરવાજા છે. આ મન ચંચળ ચોર છે ને આ જ મન પાકો ઠગ પણ છે.
Add comment