Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન સ્વારથ આપહિં રસિક વિષય લહરિ ફહરાય
મન કે ચલતૈ તન ચલત તાતે સરબસુ જાય

સ્વાર્થને ખાતર પોતાને ગમતા વિષય ભોગોના તરંગોમાં મન ભટક્યાં કરે છે. મન ભોગો પાછળ ભટકે છે તેથી શરીર પણ તે જ પ્રમાણે ચાલ ચાલે છે. પરિણામે બંધાયનો સર્વનાશ વળી જાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,853
pdf-1અનંત સૂર | Anant Soor 10,562
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,361
pdf-3Amar Varso | અમર વારસો 8,017
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,073