કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મન સ્વારથ આપહિં રસિક વિષય લહરિ ફહરાય
મન કે ચલતૈ તન ચલત તાતે સરબસુ જાય
સ્વાર્થને ખાતર પોતાને ગમતા વિષય ભોગોના તરંગોમાં મન ભટક્યાં કરે છે. મન ભોગો પાછળ ભટકે છે તેથી શરીર પણ તે જ પ્રમાણે ચાલ ચાલે છે. પરિણામે બંધાયનો સર્વનાશ વળી જાય છે.
Add comment