કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જબ લગિ ભક્તિ સકામ હૈ, તબ લગ નિષ્ફલ સેવ
કહ કબીર વહ ક્યોં મિલૈ, નિષ્કામી નીજ દેવ ?
જ્યાં સુધી ભક્તિ સકામ હોય છે ત્યાં સુધી તમામ પ્રકારની સેવા સાધના નિષ્ફળ જાણવી. પોતાના સ્વરૂપ રૂપી દેવ તો નિષ્કામ છે, તેથી સકામ ભક્તને એ શા માટે મળે ?
Add comment