કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જંત્ર મંત્ર સબ જૂઠ હૈ, મત ભરમો જગકોય
સાર શબ્દ જાને બિના, કાગા હંસ ન હોય !
આ સિવાય જંતર મંતર સર્વ મિથ્યા છે ને તેથી જગમાં કોઈ ભરમાશો નહીં. સારરૂપ શબ્દ (સોહમ્) નું રહસ્ય જાણ્યા વિના કાગડામાંથી હંસ થઈ શકાતું નથી.
 
																										
				
Add comment