કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મન મોટા, મન પાતરા, મન પાની, મન લાય
મન કે જૈસી ઊપજૈ, તૈસી હી હવૈ જાય
મન તો મોટું (જાડું) પણ છે ને પાતળું પણ છે; મન તો પાણી પણ છે ને આગ પણ છે મન તો જેવી કલ્પના કરો તેવું રૂપ ધારણ છે.
કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મન મોટા, મન પાતરા, મન પાની, મન લાય
મન કે જૈસી ઊપજૈ, તૈસી હી હવૈ જાય
મન તો મોટું (જાડું) પણ છે ને પાતળું પણ છે; મન તો પાણી પણ છે ને આગ પણ છે મન તો જેવી કલ્પના કરો તેવું રૂપ ધારણ છે.
Add comment