કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મેરા મુજમેં કુછ નહીં, જો કુછ હૈ સો તોર
તેરા તુજકો સોંપતે, ક્યા લાગત હૈ મોર ?
મારામાં મારું તો કાંઈ જ નથી, જે કાંઈ છે તે તો તારું જ છે. હે પ્રભુ ! તારું તને સોંપી દેવાથી મારું શું છે કે ઘટી જવાનું છે ?