Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ગૃહ તજિ ઉદાસી ભયે, બન ખંડ તપકો જાય
ચોલી થાકી મારિયા, બેરઇ ચુનિ ચુનિ ખાય

(જો જ્ઞાનની ભૂખ ન હોય તો) ઘર છોડી વૈરાગી બની જવાથી પણ શો ફાયદો ?  જંગલમાં જઈ તપશ્ચર્યા કરવાથી પણ શો ફાયદો ?  એ રીતની તપશ્ચર્યાથી તો એક દિવસ શરીર પણ મરી જાય છે. એવી મહેનત કરવાથી જંગલી બોર વીણી વીણીને ખાવાનું ફળ મળે છે એટલું જ.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,448
pdf-1અનંત સૂર | Anant Soor 10,162
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,145
pdf-3Amar Varso | અમર વારસો 7,845
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,867