કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પાંચો નોબત બાજતી, હોત છતીસોં રાગ
સો મંદિર ખાલી પડા, બૈઠન લાગે કાગ !
અરે ભાઈ ! આ દેહરૂપી મહેલને ઈન્દ્રિયોનાં પાંચે દરવાજે કાયમ નોબતો ગાજતી હતી ને છત્રીસ પ્રકારની રાગરાગણીઓ વાગતી રહેતી હતી. એ જ મંદિર આજે આતમરામ ઊડી જતાં ખાલીખમ પડ્યું છે ! એને કોચી ખાવા કાગડાઓ પણ બેસવા માંડ્યા છે.
 
																										
				
Add comment