Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબીરા ગર્વ ન કીજીયે, અસ જોબન કી આસ
ટેસુ ફુલા દિવસ દસ, ખંખર ભયા પલાસ

કબીર કહે છે કે આ જુવાનીની આશામાં કોઈએ પણ અભિમાન કરવું નહીં. જુવાની તો કેસૂડાંની ફૂલ જેવી દસ દિવસની શોભા માત્ર છે. કેસૂડાંના ફૂલ ચાલ્યા જશે પછી તો માત્ર સુક્કો ખાખરો જ રહે છે !

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717