કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હિરદૈ ભીતર દવ બલૈ, ઘુંઆ ન પરગટ હોય
જા કે લાગી સો લખૈ કી જિન લાઈ સોય
હૃદયમાં તો જાણે દવ લાગ્યો છે. ધુમાડો બહાર દેખાતો નથી તેથી કોણ જાણી શકે ? એ તો જેને વીત્યું છે તે જાણે અથવા તો જેણે એ આગ લગાડી છે તે પ્રભુ જ સમજે.
Add comment