કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પાની કેરા પુતલા, રાખા પવન સંચાર
નાના બાની બોલતા, જોતિ ધરી કિરતાર
આ મનુષ્ય દેહ તો પવન ભરીને રાખેલું પાણીનું પૂતળું છે. એની અંદર પરમાત્માએ જ્યોતિ મૂકેલી છે એટલે એ જાત જાતની વાણી બોલે છે.
કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પાની કેરા પુતલા, રાખા પવન સંચાર
નાના બાની બોલતા, જોતિ ધરી કિરતાર
આ મનુષ્ય દેહ તો પવન ભરીને રાખેલું પાણીનું પૂતળું છે. એની અંદર પરમાત્માએ જ્યોતિ મૂકેલી છે એટલે એ જાત જાતની વાણી બોલે છે.
Add comment