કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
દીન ગરીબી બંદગી, સબસે આદર ભાવ
કહ કબીર તેઈ બડા, જામે બડા સુભાવ
કબીર કહે છે કે દીનભાવ, ગરીબી, પ્રાર્થના અને સૌની સાથે સ્નેહભાવ - આ લક્ષણો જેનામાં સારા પ્રમાણમાં હોય છે તે જ માણસ સૌથી મહાન છે.
કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
દીન ગરીબી બંદગી, સબસે આદર ભાવ
કહ કબીર તેઈ બડા, જામે બડા સુભાવ
કબીર કહે છે કે દીનભાવ, ગરીબી, પ્રાર્થના અને સૌની સાથે સ્નેહભાવ - આ લક્ષણો જેનામાં સારા પ્રમાણમાં હોય છે તે જ માણસ સૌથી મહાન છે.
Add comment