કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સાંઈસે સાચા રહૈ, સાંઈ સાંચ સુહાઈ
ભાવૈ લબે કેસ રખ, ભાવૈ શિર મુંડાઈ
પ્રભુ સાથે સચ્ચાઈ રાખવી કારણ કે પ્રભુને સત્ય જ પ્રિય છે. પછી ભલે ને લાંબા વાળ રાખો કે માથાનું મુંડન કરાવો. એ બાહ્ય દેખાવ તો ગૌણ છે.
Add comment