Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

શબ્દ શબ્દ બહુ અંતરા, સાર શબ્દ મત લીજૈ
કહઁહિ કબીર જેહિ સાર શબ્દ નહીં, ધ્રુગ જીવન સો જીવૈ

શબ્દ શબ્દમાં બહું તફાવત છે. જે સાર શબ્દ છે તેનાં મત પ્રમાણે જ જીવવું જોઇએ. કબીર કહે છે કે હે જીવ, જે ગુરુ પાસેથી બોધ પ્રાપ્ત કરીને સાર શબ્દ ગ્રહણ નથી કર્યો તેનું જીવવું ધિક્કાર છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,453
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,303
pdf-2અનંત સૂર | Anant Soor 8,889
pdf-3Amar Varso | અમર વારસો 7,248
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,492