Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત
કહ કબીર પીયુ પાઇએ, મનહી કી પરતીત

કબીર કહે છે કે જે મનથી હારી જાય છે તે નાશ પામે છે ને જીતે છે તે વિજય મેળવે છે. ખરેખર તો મનની અગાધ શક્તિને સહારે જ પ્રિયતમ પ્રભુને પ્રાપ્ત કરી લેવા જોઇએ.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,024
pdf-1અનંત સૂર | Anant Soor 10,692
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,469
pdf-3Amar Varso | અમર વારસો 8,081
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,170