Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કુંભે બાંધા જલ રહે, જલ બિનુ કુંભ ન હોય
જ્ઞાને બાંધા મન રહે, મન બિનુ જ્ઞાન ન હોય !

પાણી ઘડામાં પુરાયલું રહે છે એ વાત ખરી. પરંતુ પાણી વિના ઘડાનું શું મહત્વ ?  તેવી જ રીતે મન જ્ઞાનથી નિયંત્રિત રહે છે પણ મન વિના જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી.

નોંધ :  આ જગતનો ઉપભોગ મન દ્વારા જ થઈ શકે. મન ન હોય તો આ જગત પણ નથી. તેથી મન ખરેખરું ઉપયોગી સાધન છે. માટે તેની અવગણના થઈ શકે નહીં. તેને કેળવવાની જરૂર છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717