Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

આછે દિન પાછે ગયે, ગુરૂ સે કિયા ન હેત
અબ પસ્તાવા ક્યા કરે, ચિડિયાં ચુગ ગઈ ખેત !

જીવનનો સર્વોત્તમ સમય તો વીતી ગયો છતાં ગુરૂ સાથે પ્રેમપૂર્વકનો સંબંધ તો બાંધ્યો જ નહીં. હવે તો આખું ખેતર ચકલાંઓએ સાફ કરી નાંખ્યું ત્યારે પસ્તાવો કરવાનો અર્થ શો ?

નોંધ :  જીવન રૂપી ખેતર અથવા મનુષ્ય દેહ રૂપી ખેતર મહેનત કરીને હર્યું ભર્યું બનાવ્યું તો ખરું પણ મન પર સંયમ સ્થાપિત ન કર્યો ને તેથી ગુરૂના ઉપદેશની અવગણના થઈ ગઈ ને મૃત્યુ સામે આવીને ઊભું રહ્યું ત્યારે પસ્તાવો કરવાથી શું વળે ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717