કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બેઠા હૈ ઘર ભીતરે, બૈઠા હૈ સાચેત
જબ જૈસી ગતિ ચાહતા, તબ તૈસી મતિ દેત
આ ઘરની અંદર એનો માલિક આત્મા કાયમ સાવધાન થઇને બેઠેલો છે. જ્યારે જેવી ગતિની તે ઈચ્છા કરે ત્યારે તે તેવી બુદ્ધિ જીવને પ્રેરે છે.
 
																										
				
Add comment