કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બન બનાયા માનવા, બિના બુદ્ધિ બેતૂલ
કહાં લાલ લૈ કીજિયે, બિના બાસકા ફૂલ ?
મનુષ્ય બધી રીતે બની ઠનીને સંપૂર્ણ બન્યો હોય પણ જો તેની પાસે બુદ્ધિ ન હોય તો તે નિર્બળ ગણાય છે. ફૂલ ભલે લાલ ચટાક હોય પણ એમાં સુગંધી ન હોય તો તેને લઈને શું કરવું ?
Add comment