Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ઉપર કી દોઉ ગઈ, હિય કી ગઈ હેરાય
કહ કબીર ચારિઉ ગઇ, તાસો કહા બસાય ?

ઉપરની બે આંખો પણ ગઈ ને હૃદયની દષ્ટિ પણ ગઈ. કબીર કહે છે કે જેની ચારે નજર ગઈ છે તેનું આ જગતમાં શું ઠેકાણું છે ?

નોંધ :  હૃદયની પણ બે આંખો છે :  શ્રદ્ધા ને વિશ્વાસ. સ્થૂળ આંખો નષ્ટ થાય તો તો સમજ્યા પણ હૃદયની જો બંને જાય તો તેનું આવાગમન કાયમ ચાલુ જ રહે છે. તે સુખી થઈ શકે નહિ.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,185
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,023
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,763
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,717