કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ગુનિયા તો ગુનહીં કહૈ, નિર્ગુન ગુનહિ ઘિનાય
બૈલાહ દીજે જાયફર, કા બૂઝે કા ખાય ?
ગુણવાન મનુષ્યો તો બીજાના ગુણોની પ્રશંસા જ કરે છે. નગુણા લોક જ બીજાના ગુણોની ઘૃણા કરે છે. બળદ ને જાયફળ આપવામાં આવે તો તે જાયફળનાં ગુણો કેવી રીતે સમજી શકે ને કેવી રીતે તેનો ઉપયોગ પગ કરી શકે ?
 
																										
				
Add comment